Our Mission.
- વિદ્યાર્થી જીવનમાં સર્વાંગી વિકાસ માટે મૂલ્યલક્ષી શિક્ષણ નું જ્ઞાન.
- સંસ્કૃતિના જતન અને સંરક્ષણ માટે નું સાંસ્કૃતિક જ્ઞાન…
- શિસ્ત, સંસ્કાર અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમના પ્ર્વાહોનું જ્ઞાન આપતું શિક્ષણ….
ઋષિપરંપરા તેમજ ગુરુકુળપરંપરા થી આવતી સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન કરી ભારતના ભાવી નાગરિકને એક ” वसुधैव कुटुम्बकम् “ ના વાક્યની સાથે સાર્થક કરાવતું શિક્ષણ આપી બાળકો ઉચ્ચ પ્રગતિના શિખરો સાર કરાવવા….
“ यथा ह्येकेन चक्रेण न रथस्य गतिर्भवेत्।
एवं पुरुषकारेण विना दैवं न सिध्यति।। ”
જેમ એક પૈડા પર રથ ચાલી શકતો નથી, તેવી જ રીતે ભાગ્ય પરિશ્રમ વિના ફળ આપતું નથી.
” यस्मिन्प्रचीर्णे च पुनश्चरन्ति; स वै श्रेष्ठो गच्छत यत्र कामः। “
‘ જેઓ પ્રગટ થયેલા માર્ગ પર ચાલે છે, તેઓ ઉન્નત થાય છે અને તેઓને જે જોઈએ છે તે મળે છે. ‘
The Energy Of The Mind Is The Essence Of Life.
All Rights Reserved @ Sarthak Vidhya Mandir.
Hello, How Can I Help You?